Friday, December 30, 2016

ASHOK HINDOCHA: Namaskar From Ashok Hindocha

ASHOK HINDOCHA: Namaskar From Ashok Hindocha

https://plus.google.com/116782541384616013954/posts/Mn8zariYvXG

https://plus.google.com/116782541384616013954/posts/Mn8zariYvXG


  • Namaskar
  • www.bsnlnewsbyashokhindocha.blogspot.com

Latest Information by ASHOK HINDOCHA: Namaskar From Ashok Hindocha

ASHOK HINDOCHA: Namaskar From Ashok Hindocha

BSNL Unlimited Call STV released for New Mobile Plan 149


We all know about the recent launch of two types particular BSNL prepaid mobile plans providing unlimited voice calls. In that two schemes, Plan149 allows unlimited calling for one month only.

To continue the services for that customers, BSNL today launched a promotional offer with new special tariff voucher "STV142" applicable only for Plan voucher 149 customers.

This STV allows unlimited calling for BSNL network and allows fair usage policy limit for other networks. The denomination of the STV142 will differ from circle to circle in the price range of (+/-)Rs.5.

STV in Rs. (includes service tax) Details Validity (In Calendar Days)
Rs.142 Unlimited Local/STD calls to BSNL network and U/L local or STD calls voice calls to other networks* 30
* Free call facility for another network Local / STD voice calls is restricted to 20 minutes per a day.

Also read: BSNL offers extra data up to four times 

So 149 prepaid mobile plan customers, there is no need to worry about your unlimited free calling. Just recharge with new STV142 and continue your unlimited free voice calling services.

Namaskar From Ashok Hindocha

https://plus.google.com/+MiracleArtWorkdotcom/posts/Na5LNXTakDd

Press question mark to see shortcut keys available

Back to classic Google+
©2016 Google
Miracle Art Work
Search
Profile cover photo
Profile photo
Miracle Art Work
5 followers -
Freelance Graphic Designing, Freelance Photography, Frelance Editing, Freelance Cinematography, Maternity Shoot, Baby Shoot, Pre Wedding
Miracle's posts
Photo
Save the Date | Pre Wedding Shoot | Drone Shots | Rajkot | Palace
one plus one
1
no comments
Photo
Topsy-Turvy Love story of couple | Karan & Chandni Pre Wedding Shoot | Concept | Story
no plus ones
no comments
Photo
Corporate Shoot | Manufacturing Unit | Commercial Shoot |
no plus ones
no comments
Photo
Best every life Journey Video | Birthday | Anniversary | Event | Memorable Video
no plus ones
no comments
Photo
Mayank and Nikita Pre Wedding Invitation| Engagement | 25th Anniversary | Birthday Invitation
no plus ones
no comments
Photo
Miracle Art Work | Show Reel || VFX | Motion Graphics | Rotoscopy | Tracking
no plus ones
no comments
Photo
South Indian Wedding Highlights | Teaser | Short film
no plus ones
no comments
Photo
Ankit and Monica Marwari Wedding Highlight | Mumbai | Teaser | Short Film |
no plus ones
no comments
Photo
Pre Wedding Invitation | Save the Date | Pre Wedding Shoot | Best Pre Wedding Videos
no plus ones
no comments
Photo
Pre Wedding Invitation | Save the Date | Pre Wedding Shoot | Best Pre Wedding Videos
no plus ones
no comments
Wait while more posts are being loaded
Share on

Friday, December 23, 2016

માણસને તેનો સ્વભાવ સુખી કે દુ:ખી કરે છે-inf by AShok Hindocha M-94262 54999

માણસને તેનો સ્વભાવ સુખી કે દુ:ખી કરે છે
 inf.by Ashokhidocha M-94262 54999
- આશુ પટેલ

એક માણસને તેની આજુબાજુના લોકો સાથે કોઈ ને કોઈ મુદ્દે ઝઘડા થતા હતા. તે નાની નાની વાતે મિત્રો કે પરિચિતો સાથે બાખડી પડતો હતો. તેની ઝઘડાખોર પ્રકૃતિથી બધા તેનાથી દૂર ભાગતા હતા. તે માણસને એમ લાગતું હતું કે ગામના બધા લોકો મારી સાથે ઝઘડે છે. એક વાર તેનો કોઈની સાથે બહુ મોટો ઝઘડો થયો. તેને બહુ ગુસ્સો આવી ગયો. તેણે નક્કી કર્યું કે હવે આ ગામમાં રહેવું જ નથી. તેણે પત્નીને કહ્યું કે સામાન બાંધવા માંડ. આપણે બીજે ક્યાંક રહેવા જતા રહેવું છે. પત્ની તેનાથી ડરતી હતી એટલે તેની સામે ક્યારેય દલીલ નહોતી કરતી, પણ પતિએ બીજે ક્યાંક રહેવા જવાની વાત કરી એટલે તે ગભરાઈ ગઈ. પતિ આડોઅવળો થયો એટલે તેણે એક પાડોશી વડીલને વાત કરી. તેનો પતિ એ વડીલની આંખની શરમ રાખતો હતો. વડીલે કહ્યું કે તું ચિંતા ન કર ઝઘડાખોર માણસ પાછો આવ્યો એટલે વડીલે તેને પૂછ્યું: ‘કેમ ભાઈ, ગામ છોડીને જતા રહેવું છે તારે..?? પેલા માણસે કહ્યું: ‘હા, આ ગામમાં રહેવા જેવું જ નથી. બધા નકામા માણસો છે અહીં... વડીલે કહ્યું: ‘મારે તને એક અત્યંત નાનકડી વાર્તા કહેવી છે. એક વાર એક કાગડો ઝડપભેર ઊડી રહ્યો હતો. એ જોઈને એક કોયલે તેને પૂછ્યું કે કઈ બાજુ ઊપડ્યા? કાગડાએ કહ્યું કે હું બીજે ક્યાંક રહેવા જઈ રહ્યો છું. અહીં કોઈને મારી કદર જ નથી. અહીં કોઈ મારું ગીત સાંભળતું નથી. બીજે મારી કદર થાય એવી જગ્યાએ રહેવું છે. કોયલે કહ્યું કે તમારો કંઠ સારો ન હોય તો અહીં નહીં, ક્યાંય પણ કોઈ ન સાંભળે. એ વાર્તા કહીને વડીલે ઉમેર્યું, ‘તારો સ્વભાવ આવો જ રહેશે તો અહીં નહીં, તું જ્યાં પણ જઈશ ત્યાં તારા ઝઘડા થયા વિના નહીં રહે! તું ઝઘડવાનું બંધ કરીશ તો આપોઆપ તારા ઝઘડાઓ બંધ થઈ જશે! માણસને તેનો સ્વભાવ સુખી કે દુ:ખી કરે છે. માણસની આજુબાજુ કેવો માહોલ રચાય છે એનો આધાર તેની પ્રકૃતિ પર રહે છે. (courtesy : mumbai samachar)

Tuesday, December 20, 2016

Sunday, December 18, 2016

રાજકોટના ડો. રમેશચંદ્ર ભાયાણી શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે દરેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે

રાજકોટના ડો. રમેશચંદ્ર ભાયાણી શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે દરેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે
Inline image

::: લેખન - સંકલન  :::
અતુલ એન. ચોટાઈ
(પત્રકાર અને લેખક)
રાજકોટ - ગુજરાત

જન્મ પછી એવી બીમારી લાગુ પડી કે જોનાર પણ ઇશ્વરની કૃપા હશે તો બચી જશે તેમ કહેતા. માતા - પિતાએ સાર સંભાળ લઇને ઉછેર કર્યો. ઘરમાં પૂજા પાઠમાં જોડાઇ જતા પુત્રનું અભ્યાસમાં મન લાગતું ન હતું. ઘરે સાધુ સંતોને બોલાવી સત્સંગ થતો પણ પુત્રથી ચિંતિત માતાએ એક દિવસ ઘરે આવેલા સાધુને પૂછ્યુું કે મહારાજ યે લડકા પઢેગા યા નહીં..?? સાધુએ બાળકની હથેળી ઊંધી ચતી કરીને ઊંડો શ્વાસ લેતા કહ્યું કે માતાજી યે લડકા દસમી ચોપડી તક ભી નહીં પહોંચેગા..!! સાધુના આ શબ્દો સાંભળ્યા પછી એ બાળકે અભ્યાસમાં એકાગ્રતા કેળવીને એસ.એસ.સી, બી.એસ.સી, ડબલ એમ.એસ.સી (પ્રથમવર્ગ લાયકાત સાથે), રસાયણ શાસ્ત્રમાં પી.એચ.ડી, ડી.એસ.ઇ., ડીઇ.આર.આઇ. અને ત્યારબાદ વિજ્ઞાન, શિક્ષણક્ષેત્રે અધ્યયન, લેખન અને સંશોધનો કરીને શૈક્ષણિક જગતમાં પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.

જેમનું નામ છે ડો. રમેશચંદ્ર જમનાદાસ ભાયાણી. મૂળ દ્વારકાના લોહાણા પરીવારમાં જન્મેલા રમેશભાઈ ના પિતા બેરિસ્ટર હતા. પ્રાથમિક શિક્ષણ દ્વારકામાં લીધું રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ મેળવ્યો તથા પરિવાર ઉપર બોજ ન આવે એ માટે સ્કોલરશિપ સાથે એમ.એસ.સી કર્યું. કાર્બનિક રસાયણ શાસ્ત્રનો અભ્યાસ કરવા જામનગર ગયા રાતે નોકરી દિવસે અભ્યાસ કર્યો અને રાજકોટ કોટક ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં ફેેલો તરીકે નિમણૂક મેળવી જો કે પોતાની અભ્યાસયાત્રા ચાલુ જ રાખી જેમની વિશેષ સિદ્ધીઓમાં જોઈએ તો તેમણે ૩૪ જેટલા પુસ્તક લખ્યા છે અને  સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના એવોર્ડ સહિત ઘર ભરાય એટલા એવોર્ડ મળ્યા છે. છેલ્લે પ્રોફેસર તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા છે. ઉપરાંત રસોડા પ્રયોગપોથી, થેલેસિમિયા અંગે વિશેષ જાણકારી વિજ્ઞાન જાગૃતિ નામથી માસિક દીવાલ પત્ર સહિત ૫ સંપાદન અને ૪  પાઠ્ય પુસ્તક પણ લખેલા છે. તેમના ૭ થી વધુ સંશોધન પત્ર પ્રસિધ્ધ થયા છે તેઓએ દૈનિકપત્રો, સામાયિકોમાં સાયન્સની કોલમ લખી છે. ભાયાણી સાહેબની આ મહેનત બદલ ૨૦0૧ માં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામના હસ્તે સન્માન પણ થયેલ છે  હાલમાં ૭૫ વર્ષની ઉંમરે પણ તેઓ રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્રમાં માનદસેવા આપી નિ:શુલ્ક શિક્ષણ સેવાયજ્ઞ ચલાવે છે. 

ગુજરાતમાં થેલેસેમિયા સામે જાગૃતિ લાવવા ૧૯૮૩ થી શરૂ કરેલી ઝુંબેશ આજે પણ ચાલુ છે. નિવૃત્ત થયા બાદ ૨૦૦૫ થી રાજકોટ લોક વિજ્ઞાનકેન્દ્રમાં નિયામક તરીકે નિમણૂક થતા આજે પણ ત્યાં માનદ સેવા આપી રહ્યા છે. પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા બાદ મનુષ્યદેહ સાર્થક કરવા અને સમાજ માટે યથાશક્તિ કાર્ય કરવાના ઉદ્દેશ સાથે આજે ૭૫ વર્ષની ઉંમરે પણ સાયન્સના સ્ટુડન્ટ અને જીજ્ઞાસુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપી રહ્યા છે. ડો. રમેશચંદ્ર ભાયાણી નિયામકશ્રી, પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, નહેરુ ઉદ્યાન, રેસકોર્સ ની અંદર, રાજકોટ - ૩૬૦ ૦૦૧ ફોન : ૦૨૮૧ - ૨૪૪૯૯૪૦ (સમય સવારે ૧૧ થી ૧) ઉપર તેમનો સંપર્ક કરી શકાય છે.

રાજકોટના ડો. રમેશચંદ્ર ભાયાણી શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે દરેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે

રાજકોટના ડો. રમેશચંદ્ર ભાયાણી શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે દરેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે
Inline image

::: લેખન - સંકલન  :::
અતુલ એન. ચોટાઈ
(પત્રકાર અને લેખક)
રાજકોટ - ગુજરાત

જન્મ પછી એવી બીમારી લાગુ પડી કે જોનાર પણ ઇશ્વરની કૃપા હશે તો બચી જશે તેમ કહેતા. માતા - પિતાએ સાર સંભાળ લઇને ઉછેર કર્યો. ઘરમાં પૂજા પાઠમાં જોડાઇ જતા પુત્રનું અભ્યાસમાં મન લાગતું ન હતું. ઘરે સાધુ સંતોને બોલાવી સત્સંગ થતો પણ પુત્રથી ચિંતિત માતાએ એક દિવસ ઘરે આવેલા સાધુને પૂછ્યુું કે મહારાજ યે લડકા પઢેગા યા નહીં..?? સાધુએ બાળકની હથેળી ઊંધી ચતી કરીને ઊંડો શ્વાસ લેતા કહ્યું કે માતાજી યે લડકા દસમી ચોપડી તક ભી નહીં પહોંચેગા..!! સાધુના આ શબ્દો સાંભળ્યા પછી એ બાળકે અભ્યાસમાં એકાગ્રતા કેળવીને એસ.એસ.સી, બી.એસ.સી, ડબલ એમ.એસ.સી (પ્રથમવર્ગ લાયકાત સાથે), રસાયણ શાસ્ત્રમાં પી.એચ.ડી, ડી.એસ.ઇ., ડીઇ.આર.આઇ. અને ત્યારબાદ વિજ્ઞાન, શિક્ષણક્ષેત્રે અધ્યયન, લેખન અને સંશોધનો કરીને શૈક્ષણિક જગતમાં પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.

જેમનું નામ છે ડો. રમેશચંદ્ર જમનાદાસ ભાયાણી. મૂળ દ્વારકાના લોહાણા પરીવારમાં જન્મેલા રમેશભાઈ ના પિતા બેરિસ્ટર હતા. પ્રાથમિક શિક્ષણ દ્વારકામાં લીધું રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ મેળવ્યો તથા પરિવાર ઉપર બોજ ન આવે એ માટે સ્કોલરશિપ સાથે એમ.એસ.સી કર્યું. કાર્બનિક રસાયણ શાસ્ત્રનો અભ્યાસ કરવા જામનગર ગયા રાતે નોકરી દિવસે અભ્યાસ કર્યો અને રાજકોટ કોટક ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં ફેેલો તરીકે નિમણૂક મેળવી જો કે પોતાની અભ્યાસયાત્રા ચાલુ જ રાખી જેમની વિશેષ સિદ્ધીઓમાં જોઈએ તો તેમણે ૩૪ જેટલા પુસ્તક લખ્યા છે અને  સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના એવોર્ડ સહિત ઘર ભરાય એટલા એવોર્ડ મળ્યા છે. છેલ્લે પ્રોફેસર તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા છે. ઉપરાંત રસોડા પ્રયોગપોથી, થેલેસિમિયા અંગે વિશેષ જાણકારી વિજ્ઞાન જાગૃતિ નામથી માસિક દીવાલ પત્ર સહિત ૫ સંપાદન અને ૪  પાઠ્ય પુસ્તક પણ લખેલા છે. તેમના ૭ થી વધુ સંશોધન પત્ર પ્રસિધ્ધ થયા છે તેઓએ દૈનિકપત્રો, સામાયિકોમાં સાયન્સની કોલમ લખી છે. ભાયાણી સાહેબની આ મહેનત બદલ ૨૦0૧ માં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામના હસ્તે સન્માન પણ થયેલ છે  હાલમાં ૭૫ વર્ષની ઉંમરે પણ તેઓ રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્રમાં માનદસેવા આપી નિ:શુલ્ક શિક્ષણ સેવાયજ્ઞ ચલાવે છે. 

ગુજરાતમાં થેલેસેમિયા સામે જાગૃતિ લાવવા ૧૯૮૩ થી શરૂ કરેલી ઝુંબેશ આજે પણ ચાલુ છે. નિવૃત્ત થયા બાદ ૨૦૦૫ થી રાજકોટ લોક વિજ્ઞાનકેન્દ્રમાં નિયામક તરીકે નિમણૂક થતા આજે પણ ત્યાં માનદ સેવા આપી રહ્યા છે. પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા બાદ મનુષ્યદેહ સાર્થક કરવા અને સમાજ માટે યથાશક્તિ કાર્ય કરવાના ઉદ્દેશ સાથે આજે ૭૫ વર્ષની ઉંમરે પણ સાયન્સના સ્ટુડન્ટ અને જીજ્ઞાસુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપી રહ્યા છે. ડો. રમેશચંદ્ર ભાયાણી નિયામકશ્રી, પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, નહેરુ ઉદ્યાન, રેસકોર્સ ની અંદર, રાજકોટ - ૩૬૦ ૦૦૧ ફોન : ૦૨૮૧ - ૨૪૪૯૯૪૦ (સમય સવારે ૧૧ થી ૧) ઉપર તેમનો સંપર્ક કરી શકાય છે.

રાજકોટના ડો. રમેશચંદ્ર ભાયાણી શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે દરેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે-inf by Ashok HindochaM-9426254999

રાજકોટના ડો. રમેશચંદ્ર ભાયાણી શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે દરેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે
Inline image

::: લેખન - સંકલન  :::
અતુલ એન. ચોટાઈ
(પત્રકાર અને લેખક)
રાજકોટ - ગુજરાત

જન્મ પછી એવી બીમારી લાગુ પડી કે જોનાર પણ ઇશ્વરની કૃપા હશે તો બચી જશે તેમ કહેતા. માતા - પિતાએ સાર સંભાળ લઇને ઉછેર કર્યો. ઘરમાં પૂજા પાઠમાં જોડાઇ જતા પુત્રનું અભ્યાસમાં મન લાગતું ન હતું. ઘરે સાધુ સંતોને બોલાવી સત્સંગ થતો પણ પુત્રથી ચિંતિત માતાએ એક દિવસ ઘરે આવેલા સાધુને પૂછ્યુું કે મહારાજ યે લડકા પઢેગા યા નહીં..?? સાધુએ બાળકની હથેળી ઊંધી ચતી કરીને ઊંડો શ્વાસ લેતા કહ્યું કે માતાજી યે લડકા દસમી ચોપડી તક ભી નહીં પહોંચેગા..!! સાધુના આ શબ્દો સાંભળ્યા પછી એ બાળકે અભ્યાસમાં એકાગ્રતા કેળવીને એસ.એસ.સી, બી.એસ.સી, ડબલ એમ.એસ.સી (પ્રથમવર્ગ લાયકાત સાથે), રસાયણ શાસ્ત્રમાં પી.એચ.ડી, ડી.એસ.ઇ., ડીઇ.આર.આઇ. અને ત્યારબાદ વિજ્ઞાન, શિક્ષણક્ષેત્રે અધ્યયન, લેખન અને સંશોધનો કરીને શૈક્ષણિક જગતમાં પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.

જેમનું નામ છે ડો. રમેશચંદ્ર જમનાદાસ ભાયાણી. મૂળ દ્વારકાના લોહાણા પરીવારમાં જન્મેલા રમેશભાઈ ના પિતા બેરિસ્ટર હતા. પ્રાથમિક શિક્ષણ દ્વારકામાં લીધું રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ મેળવ્યો તથા પરિવાર ઉપર બોજ ન આવે એ માટે સ્કોલરશિપ સાથે એમ.એસ.સી કર્યું. કાર્બનિક રસાયણ શાસ્ત્રનો અભ્યાસ કરવા જામનગર ગયા રાતે નોકરી દિવસે અભ્યાસ કર્યો અને રાજકોટ કોટક ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં ફેેલો તરીકે નિમણૂક મેળવી જો કે પોતાની અભ્યાસયાત્રા ચાલુ જ રાખી જેમની વિશેષ સિદ્ધીઓમાં જોઈએ તો તેમણે ૩૪ જેટલા પુસ્તક લખ્યા છે અને  સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના એવોર્ડ સહિત ઘર ભરાય એટલા એવોર્ડ મળ્યા છે. છેલ્લે પ્રોફેસર તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા છે. ઉપરાંત રસોડા પ્રયોગપોથી, થેલેસિમિયા અંગે વિશેષ જાણકારી વિજ્ઞાન જાગૃતિ નામથી માસિક દીવાલ પત્ર સહિત ૫ સંપાદન અને ૪  પાઠ્ય પુસ્તક પણ લખેલા છે. તેમના ૭ થી વધુ સંશોધન પત્ર પ્રસિધ્ધ થયા છે તેઓએ દૈનિકપત્રો, સામાયિકોમાં સાયન્સની કોલમ લખી છે. ભાયાણી સાહેબની આ મહેનત બદલ ૨૦0૧ માં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામના હસ્તે સન્માન પણ થયેલ છે  હાલમાં ૭૫ વર્ષની ઉંમરે પણ તેઓ રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્રમાં માનદસેવા આપી નિ:શુલ્ક શિક્ષણ સેવાયજ્ઞ ચલાવે છે. 

ગુજરાતમાં થેલેસેમિયા સામે જાગૃતિ લાવવા ૧૯૮૩ થી શરૂ કરેલી ઝુંબેશ આજે પણ ચાલુ છે. નિવૃત્ત થયા બાદ ૨૦૦૫ થી રાજકોટ લોક વિજ્ઞાનકેન્દ્રમાં નિયામક તરીકે નિમણૂક થતા આજે પણ ત્યાં માનદ સેવા આપી રહ્યા છે. પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા બાદ મનુષ્યદેહ સાર્થક કરવા અને સમાજ માટે યથાશક્તિ કાર્ય કરવાના ઉદ્દેશ સાથે આજે ૭૫ વર્ષની ઉંમરે પણ સાયન્સના સ્ટુડન્ટ અને જીજ્ઞાસુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપી રહ્યા છે. ડો. રમેશચંદ્ર ભાયાણી નિયામકશ્રી, પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, નહેરુ ઉદ્યાન, રેસકોર્સ ની અંદર, રાજકોટ - ૩૬૦ ૦૦૧ ફોન : ૦૨૮૧ - ૨૪૪૯૯૪૦ (સમય સવારે ૧૧ થી ૧) ઉપર તેમનો સંપર્ક કરી શકાય છે.

રાજકોટના ડો. રમેશચંદ્ર ભાયાણી શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે દરેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે-inf by Ashok HindochaM-9426254999

રાજકોટના ડો. રમેશચંદ્ર ભાયાણી શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે દરેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે
Inline image

::: લેખન - સંકલન  :::
અતુલ એન. ચોટાઈ
(પત્રકાર અને લેખક)
રાજકોટ - ગુજરાત

જન્મ પછી એવી બીમારી લાગુ પડી કે જોનાર પણ ઇશ્વરની કૃપા હશે તો બચી જશે તેમ કહેતા. માતા - પિતાએ સાર સંભાળ લઇને ઉછેર કર્યો. ઘરમાં પૂજા પાઠમાં જોડાઇ જતા પુત્રનું અભ્યાસમાં મન લાગતું ન હતું. ઘરે સાધુ સંતોને બોલાવી સત્સંગ થતો પણ પુત્રથી ચિંતિત માતાએ એક દિવસ ઘરે આવેલા સાધુને પૂછ્યુું કે મહારાજ યે લડકા પઢેગા યા નહીં..?? સાધુએ બાળકની હથેળી ઊંધી ચતી કરીને ઊંડો શ્વાસ લેતા કહ્યું કે માતાજી યે લડકા દસમી ચોપડી તક ભી નહીં પહોંચેગા..!! સાધુના આ શબ્દો સાંભળ્યા પછી એ બાળકે અભ્યાસમાં એકાગ્રતા કેળવીને એસ.એસ.સી, બી.એસ.સી, ડબલ એમ.એસ.સી (પ્રથમવર્ગ લાયકાત સાથે), રસાયણ શાસ્ત્રમાં પી.એચ.ડી, ડી.એસ.ઇ., ડીઇ.આર.આઇ. અને ત્યારબાદ વિજ્ઞાન, શિક્ષણક્ષેત્રે અધ્યયન, લેખન અને સંશોધનો કરીને શૈક્ષણિક જગતમાં પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.

જેમનું નામ છે ડો. રમેશચંદ્ર જમનાદાસ ભાયાણી. મૂળ દ્વારકાના લોહાણા પરીવારમાં જન્મેલા રમેશભાઈ ના પિતા બેરિસ્ટર હતા. પ્રાથમિક શિક્ષણ દ્વારકામાં લીધું રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ મેળવ્યો તથા પરિવાર ઉપર બોજ ન આવે એ માટે સ્કોલરશિપ સાથે એમ.એસ.સી કર્યું. કાર્બનિક રસાયણ શાસ્ત્રનો અભ્યાસ કરવા જામનગર ગયા રાતે નોકરી દિવસે અભ્યાસ કર્યો અને રાજકોટ કોટક ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં ફેેલો તરીકે નિમણૂક મેળવી જો કે પોતાની અભ્યાસયાત્રા ચાલુ જ રાખી જેમની વિશેષ સિદ્ધીઓમાં જોઈએ તો તેમણે ૩૪ જેટલા પુસ્તક લખ્યા છે અને  સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના એવોર્ડ સહિત ઘર ભરાય એટલા એવોર્ડ મળ્યા છે. છેલ્લે પ્રોફેસર તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા છે. ઉપરાંત રસોડા પ્રયોગપોથી, થેલેસિમિયા અંગે વિશેષ જાણકારી વિજ્ઞાન જાગૃતિ નામથી માસિક દીવાલ પત્ર સહિત ૫ સંપાદન અને ૪  પાઠ્ય પુસ્તક પણ લખેલા છે. તેમના ૭ થી વધુ સંશોધન પત્ર પ્રસિધ્ધ થયા છે તેઓએ દૈનિકપત્રો, સામાયિકોમાં સાયન્સની કોલમ લખી છે. ભાયાણી સાહેબની આ મહેનત બદલ ૨૦0૧ માં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામના હસ્તે સન્માન પણ થયેલ છે  હાલમાં ૭૫ વર્ષની ઉંમરે પણ તેઓ રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્રમાં માનદસેવા આપી નિ:શુલ્ક શિક્ષણ સેવાયજ્ઞ ચલાવે છે. 

ગુજરાતમાં થેલેસેમિયા સામે જાગૃતિ લાવવા ૧૯૮૩ થી શરૂ કરેલી ઝુંબેશ આજે પણ ચાલુ છે. નિવૃત્ત થયા બાદ ૨૦૦૫ થી રાજકોટ લોક વિજ્ઞાનકેન્દ્રમાં નિયામક તરીકે નિમણૂક થતા આજે પણ ત્યાં માનદ સેવા આપી રહ્યા છે. પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા બાદ મનુષ્યદેહ સાર્થક કરવા અને સમાજ માટે યથાશક્તિ કાર્ય કરવાના ઉદ્દેશ સાથે આજે ૭૫ વર્ષની ઉંમરે પણ સાયન્સના સ્ટુડન્ટ અને જીજ્ઞાસુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપી રહ્યા છે. ડો. રમેશચંદ્ર ભાયાણી નિયામકશ્રી, પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, નહેરુ ઉદ્યાન, રેસકોર્સ ની અંદર, રાજકોટ - ૩૬૦ ૦૦૧ ફોન : ૦૨૮૧ - ૨૪૪૯૯૪૦ (સમય સવારે ૧૧ થી ૧) ઉપર તેમનો સંપર્ક કરી શકાય છે.